Close

    પરિચય

    નવી તકનીકો અપનાવીને ભારતમાં ન્યાાયિક ક્ષેત્રમાં સુધારણા કરવાની અને અદાલતોમાં આઈ.સી.ટી. લાગુ કરવા માટે રાષ્ટ્રીરય નીતિ અને એકશન પ્લાોન ઘડવાની અતિ આવશ્યકકતાની અનુભૂતિ થતાં, ભારતના તત્કાાલીન મુખ્યી ન્યાલયમૂર્તિ, શ્રી આર. સી. લાહોટી એ ઈ- કમિટીની રચનાની દરખાસ્તા કરી. ઈ-કમિટિ ભારતીય ન્યા યતંત્રને ડિજિટલ યુગ માટે પોતાને તૈયાર કરવા, ન્યાીય વિતરણ પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવા અને તકનીકી અને સંદેશા વ્ય વહારના સાધનોને સ્વી‍કારવા અને લાગુ કરવા અને આ રીતે તેના વિવિધ હિસ્સે્દારોને લાભ આપવા માટે એક રાષ્ટ્રીુય નીતિ ઘડવામાં મદદ કરશે.

    ઈ-કમિટિ દ્વારા બનાવવામાં આવેલા ડિજિટલ પ્લેુટફોર્મ્સાએ સહભાગીઓ, દાવેદારો, વકીલો, સરકારી / કાયદા અમલીકરણ એજન્સીવઓ અને સામાન્યુ નાગરિકોને ન્યાહયિક ડેટા અને માહિતીને વાસ્તેવિક સમયે પ્રાપ્તમ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. ડિજિટલ ડેટાબેસ અને ઈન્ટરેકટીવ પ્લેાટફોર્મ સક્ષમ કરે છે :

    • દેશની કોઈપણ અદાલતમાં કોઈ પડતર કેસની સ્થિાતિ અને વિગતોને અનુસરવા.
    • દેશભરની વિવિધ ન્યાતયિક સંસ્થાપઓમાં અનિર્ણિત કેસોનું પ્રબંધન.
    • કેસોની કેટેગરીને ઝડપી બનાવવા ડેટાબેઝનું નિષ્ક ર્ષણ અને ઉપયોગ.
    • કોર્ટ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ.
    • ન્યાટયતંત્રની યોગ્યમતા અને અસરકારકતાના નિરીક્ષણ અને માપન માટે ડેટા વિશ્લેયષણ.