માનનીય શ્રી ન્યાયમૂર્તિ અંજની કુમાર મિશ્રા

• ૧૭ મે ૧૯૬૩ના રોજ જન્મ થયો હતો.
• ૧૯૮૮માં અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા.
• ૦૮ જાન્યુઆરી, ૧૯૮૯ ના રોજ વકીલ તરીકે નોંધણી થઈ.
• મુખ્યત્વે દીવાની, મહેસૂલ, ભૂસંયોજન, બંધારણીય અને કંપની સંબંધિત ક્ષેત્રોમાં વકીલાત કરેલ.
• મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફે સ્ટેન્ડિંગ કાઉન્સેલ, હાઈકોર્ટ, ઈન્ડિયન બેન્ક અને તેહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે અધિકૃત લિક્વિડેટર તરીકે રહેલ.
• ૧૨ એપ્રિલ, ૨૦૧૩ના રોજ એડિશનલ જજ તરીકે પદોન્નત થયા. ૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ કાયમી જજ તરીકે શપથ લીધા. ૧૬ મે ૨૦૨૫ સુધી અલાહાબાદ હાઈકોર્ટમાં સેવા આપી.
• ૦૧/૦૬/૨૦૨૫ થી ભારતની સર્વોચ્ચ અદાલતની ઇ-કમિટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત.